การระดมทุน วันที่ 15 กันยายน 2024 – วันที่ 1 ตุลาคม 2024 เกี่ยวกับการระดมทุน

Ajay (Gujarati Edition)

  • Main
  • Ajay (Gujarati Edition)

Ajay (Gujarati Edition)

Anand Neelakantan [Anand Neelakantan]
คุณชอบหนังสือเล่มนี้มากแค่ไหน
คุณภาพของไฟล์เป็นอย่างไรบ้าง
ดาวน์โหลดหนังสือเพื่อประเมินคุณภาพของไฟล์
คุณภาพของไฟล์ที่คุณดาวน์โหลดมาเป็นอย่างไรบ้าง
તમે દુર્યોધનને ઓળખો છો? 

કુરુસભામાં સમાધાન માટે આવેલા શ્રીકૃષ્ણને સ્પષ્ટ શબ્દોમાં નકારનાર ગાંધારીપુત્ર દુર્યોધનને આપણે આજ સુધી સંસારના તમામ દુર્ગુણ અને અધર્મના પ્રતીક તરીકે જ યાદ રાખ્યો છે, ખરું ને? 

યુધિષ્ઠિર સાથે જુગારમાં છળકપટ શકુનિએ કર્યું; ભરી સભામાં દ્રૌપદીનાં ચીર દુઃશાસને ખેંચ્યા. મહાભારતની કથામાં અનેક લોકોએ અનેક ખોટાં કામ કર્યાં છે, પણ સદીઓથી મહાભારતની કથા કહેતા, સાંભળતા આવેલા તમામ લોકોએ, બધાય પાપનો બોજ દુર્યોધનના શિરે જ નાખ્યો છે ને? 

પરંતુ આ પુસ્તકનાં પૃષ્ઠો પર તમને એ હજારો વર્ષના બોજથી ઝૂકી ગયેલા ખલનાયક દુર્યોધનનો નહીં, પણ એનામાં ઉન્નત મસ્તકે રહેલા સુયોધનનો પરિચય થશે. કુરુક્ષેત્રમાં જેનો ઘોર પરાજય થયો, એ દુર્યોધનને લેખકે અહીં `અજય' કહ્યો છે, જેનો કોઈ પરાજય ન કરી શકે. શું કામ? 

આ જાણવા માટે તમારે સુયોધનની દૃષ્ટિએ જોવાયેલું, લખાયેલું આ મહાભારત વાંચવું પડશે - દુર્યોધનનું મહાભારત. 

વર્ષોથી મહાભારત પાંડવોની જયગાથા તરીકે વંચાયું છે. હવે સાંભળો દુર્યોધનની અજય-કથા! શક્ય છે કે, આજ પછી જય-પરાજય, ધર્મ-અધર્મના તમારાં પરંપરાગત પરિમાણો પણ બદલાઈ જાય!
สำนักพิมพ์:
R R Sheth & Co Pvt Ltd
ภาษา:
gujarati
ISBN 10:
9351226484
ISBN 13:
9789351226482
ไฟล์:
EPUB, 542 KB
IPFS:
CID , CID Blake2b
gujarati0
อ่านออนไลน์
กำลังแปลงเป็น อยู่
การแปลงเป็น ล้มเหลว

คำที่ถูกค้นหาบ่อยที่สุด